today acsident (15/02/2023)

A PLUS INFORMATION
0
રાધનપુર અને વરાઈ વચ્ચે અક્માતમાં થયો હતો.
જીપ નું ટાયર ફાટતા જીપ ટ્રક માં ઘુસી ગઈ .
ઘટના સ્થળે જ લોકોના મૃત્યુ થયું અને 5 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક દવાખાના માં લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ડ્રાઇવર ની બેદરકારી થી આ મોટો અકસ્માત સર્જાયો છે.
આ અસ્માત ના કેટલાક ફોટા પણ છેઃ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top